News
Aayush honour's & BLOOD DONATION CAMP
રવિવાર, તારીખ ૨૩ માર્ચ ૨૦૨૫ સવારે 9:30 વાગે 'આયુષ સન્માન' સત્કાર કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં સમાજમાં અથાક યોગદાન તથા તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા બદલ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ નું સન્માન આપણે કરશું. આ કાર્યક્રમમાં શ્રી કનુભાઈ દેસાઈ માનનીય કેબીનેટ મંત્રી – ગુજરાત, (નાણા, ઉર્જા તથા પેટ્રોકેમિકલસ) મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, શ્રીમતી ગીથા નારાયનન ડીરેક્ટર અને સાઇટ મેનેજર, બાયર વાપી પ્રા. લી., વાપી એચએય ભકિત પદ્મસ્વામી મહારાજ પ્રેસીડન્ડ, ઈસ્કોન - મીરા રોડ અને વાપી શ્રી બી. એન. દવે ડી.વાય. સુપરીનટેન્ડન્ટ પુલીસ - વાપી ૫.પૂ. કપીલ સ્વામીજી (મેનેજીન્ગ ટ્રસ્ટી) શ્રી સ્વામી નારાયણ ગુરૂકુલ, સલવાવ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment