News
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની જિલ્લાના નાગરિકો માટે જાહેર અપીલ
માહિતી બ્યુરોઃ વલસાડ તા.૧૯: વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા સમગ્ર વલસાડ જિલ્લાના નાગરિકોને જાહેર અપીલ કરી છે કે, જિલ્લામાં કોવિડ- ૧૯ (કોરોના) સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારો દ્વારા સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment