વાપીના બલીઠા ફાટક પર બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે તા. ૨૧ થી ૨૪ ઓક્ટો. સુધી અવર જવર માટે બંધ રહેશે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ ઓક્ટોબર 
વલસાડ જિલ્લાના વાપી ખાતેના બલીઠા ફાટક (એલ.સી.૮૧) પરના બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે તા. ૨૧/૧૦/૨૦૨૪ રાત્રિના ૧૨ વાગ્યાથી તા. ૨૪/૧૦/૨૦૨૪ના સાંજના ૪ વાગ્યા સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે. 
.                 ફાઈલ તસવીર 
આ દરમિયાન ટ્રાફિકની અવરજવર માટે ને.હા.નં. ૪૮ ઉપર વલસાડ- સુરત- દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોતીવાડા ઓવરબ્રિજ (એલ.સી.નં. ૮૮) થઈ આવન જાવન કરી શકશે. ને.હા.નં. ૪૮ ઉપર મુંબઈ-દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક ઓવરબ્રિજ (એલ.સી.નં. ૭૭)થી આવન જાવન કરી શકશે. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close