દમણના દિવ્યાંગ દંપતીએ વલસાડમાં જરૂરીયાત મંદ બાળકોને રેનકોટ વિતરણ કર્યું

વલસાડ શહેર નજીક નનકવાડા ગામે નવસર્જન શાળામાં ભણતા બાળકોને ચોમાસા અગાઉ દમણના દિવ્યાંગ દંપતિ પંકજભાઈ મિસ્ત્રી અને કેતકી બેન મિસ્ત્રી એ આજરોજ વલસાડની નવસર્જન  શાળાના બાળકોને રેઇનકોટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ દમણના દિવ્યાંગ દંપતિ બાળકો માટે  હંમેશા મદદ રૂપ થતા આવ્યા છે. 
હાલ કોરોના મહામારીમાં શાળા બંધ હોવાથી મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને જીવન જરૂરી વસ્તુઓ આપવામાં સક્ષમ ન હોય તેવા બાળકોને દમણના દિવ્યાંગ દંપતીએ બાળકોની વરસાદ સિઝનનો પહેલા રેનકોટ નું વિતરણ કરી તેમની જરૂરિયાતો પૂરી પાડી હતી
 આ કાર્ય માથી લોકોએ પ્રેરણા લઈને અન્ય એવા ઘણા મધ્યમ વર્ગના પરિવારો તેમજ ગરીબ પરિવારના બાળકોને આ રીતની અથવા બીજી કોઇ રીતે આ મહામારીમાં મદદ મળી રહે એ જરૂરી છે
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close